હિન્દ ન્યૂઝ, નર્મદા, ગુજરાત આૈષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ગોધર તા.સંતરામપુર, જી.મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે ડેડીયાપાડા તાલુકા ની વિવિધ આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર કરવામાં આવ્યું. શ્રી હરિભૂજલ વિકાસ મંડળ ના પ્રતિનિધિ પટેલ માનસીબેન મણિલાલ ની ટીમ દ્વારા શાળાઓમાં ઔષધીય વનસ્પતિ જેવી કે આંબળા, અરડૂસી, તુલસી, શતાવરી, જીવંતિ, સરગવો, પાનકૂટી, બ્રહ્મમી, કૂવરપાઠુ જેવી વનસ્પતિનુ વાવેતર ગુજરાત ઔષધીય બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ હરિભૂજલ વિકાસ મંડળ ના કર્મયોગી હરેશભાઈ ની હાજરી માં કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા Post … Continue reading ગુજરાત ઔષધીય બોર્ડ ગાંધીનગર અને હરિભૂજલ વિકાસ મંડળ ના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા મા ઔષધીય વનસ્પતિ નુ વાવેતર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed